લખનઉના સાંઈ મોહનલાલ સાહેબના પ્રોગ્રામ લાલ સાંઈ જો મેલો સત્સંગ પ્રવચન, આશીર્વાદનું તા.૪ને બુધવારે રાત્રે ૯ કલાકે સંત પ્રભારામ જલ આશ્રમ, રૂપમ ચોક, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં સંત વાસુરામ સનાતન મંદિરના ભાઈસાહેબ દિપકકુમાર તેમજ મહંત ત્યાગીબાપુ સહિતના સંતો મહંતોની વિશેષ ઉપસ્થિત રહેશે.તેમજ સિંધી સમાજના તમામ મંદિરોના સેવાધારીઓ તેમજ સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક મહોત્સવનો તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ટ્રસ્ટી મંડળ તેમજ સેવાધારીઓ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ
September 15, 2024 05:21 PMસાડીમાં સુંદર લુક મેળવવા માટે, અનુસરો આ સ્ટાઇલ
September 15, 2024 05:04 PMજો સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ 3 વસ્તુઓ ખિસ્સામાં રાખવાનું શરૂ કરો
September 15, 2024 04:37 PMધારી શહેરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો
September 15, 2024 03:54 PMઉનાના નેસડા ગામે એસીબીની ટીમે દારૂની 392 પેટીઓ સહિત 21 લાખ 90થી વધુનો મુદ્દા માલ ઝડપ્યો
September 15, 2024 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech