લખનઉના સાંઈ મોહનલાલ સાહેબના પ્રોગ્રામ લાલ સાંઈ જો મેલો સત્સંગ પ્રવચન, આશીર્વાદનું તા.૪ને બુધવારે રાત્રે ૯ કલાકે સંત પ્રભારામ જલ આશ્રમ, રૂપમ ચોક, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં સંત વાસુરામ સનાતન મંદિરના ભાઈસાહેબ દિપકકુમાર તેમજ મહંત ત્યાગીબાપુ સહિતના સંતો મહંતોની વિશેષ ઉપસ્થિત રહેશે.તેમજ સિંધી સમાજના તમામ મંદિરોના સેવાધારીઓ તેમજ સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક મહોત્સવનો તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ટ્રસ્ટી મંડળ તેમજ સેવાધારીઓ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech