ખંભાળિયા શહેરની મધ્યમાં રહેણાંક વિસ્તારમાં રવિવારે સાંજે એક ફ્લેટમાં આગ લાગતા ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયું હતું. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા નવાપરા, શેરી નં. 12 ખાતે આવેલી બાલાજી રેસીડેન્સી ખાતે એક આસામીના એસીના બાહ્ય ભાગમાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફના જીતેન્દ્રસિંહ તથા ઈર્શાદભાઈ અને બ્રિજરાજસિંહ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્ય કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી
April 05, 2025 12:02 PMદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMશ્રીનાથજી દાદા દાણીધારધામ ખાતે મંગળવારે વિષ્ણુ યજ્ઞ
April 05, 2025 11:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech