જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં પેસેન્જર ભરવા બાબતે કેટલાક ઇકો કારચાલકો વચ્ચે ઝઘડા થયા હતા, અને ભારે બબાલ સર્જાઇ હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં ઇકો કારના ચાલકો ત્યાંથી ભાગી છુટ્યા હતા.
જેના પ્રત્યાઘાતો પડ્યા હતા, જામનગરની ટ્રાફિક શાખાની ટીમ સાત રસ્તા સર્કલ, સમર્પણ સર્કલ, માલધારી સુભાષ બ્રીજ વિગેરે જેવા વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી એકી સાથે 40 જેટલી ઇકો કાર ડીટેઇન કરી હતી.
જે તમામ ઇકો કારને પોલીસ હેડ ક્વાટરમાં રાખવામાં આવી છે, અને તમામ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક શાખાનો આ સપાટો જોઈને અન્ય કેટલાક ઇકોકારના ચાલકો સાત રસ્તા અથવા તો આસપાસના વિસ્તારમાંથી પોતાનું વાહન લઈને ભાગી છુટ્યા હતા, અને એક પણ વાહન દેખાતું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application70 લાખના ચેક રિટર્ન કેસમાં સેશન્સે નિર્દોષ છોડેલા કારખાનેદાર સામે ફરી ફરિયાદની માંગણી ફગાવાઈ
April 22, 2025 02:35 PMઅહીં અરજી કરશો તો 10 વર્ષ સુધી કંઈ થશે નહીં, વળતર માટે કેસ દાખલ કરો
April 22, 2025 02:32 PMહું મર્યાદા ભૂલ્યો, બ્રાહ્મણો વિશે ખરાબ બોલ્યો, માફી માંગુ છુંઃ અનુરાગ કશ્યપ
April 22, 2025 02:30 PMજામનગર: દરેડ PGVCL સ્ટોરમાં ભંગારના વજનમાં કૌભાંડ મામલે અધિકારીએ વિગતો આપી
April 22, 2025 02:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech