ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં M K દાસની CMOમાં વાપસી થઈ ગઈ છે.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં એકસાથે 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સિનિયર IAS અધિકારી M K દાસની CMOમાં વાપસી થઈ છે જ્યારે ડો.જયંતિ રવિની પણ ગુજરાતમાં વાપસી થઈ છે અને તેઓ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે.
રાજીવ ટોપનોની મુખ્ય કમિશનર સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ડૉ. ટી.નટરાજનને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. મમતા વર્માની ઉદ્યોગ અને ખનિજ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ અંજુ શર્માને કૃષિ અને સહકાર વિભાગના ACS બનાવાયા છે અને વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ અને રોજગારના સચિવ બનાવાયા છે.
જૂઓ લીસ્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રિ દરમિયાન સિંહ સહિત આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, આર્થિક બાબતોમાં રહેવું સાવધાન
October 05, 2024 09:28 AMછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech