ગુજરાતમાં એકસાથે 18 IAS અધિકારીની બદલી...આ અધિકારીની થઈ ગુજરાતમાં વાપસી

  • July 31, 2024 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં M K દાસની CMOમાં વાપસી થઈ ગઈ છે.


વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં એકસાથે 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સિનિયર IAS અધિકારી M K દાસની CMOમાં વાપસી થઈ છે જ્યારે ડો.જયંતિ રવિની પણ ગુજરાતમાં વાપસી થઈ છે અને તેઓ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે.


રાજીવ ટોપનોની મુખ્ય કમિશનર સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ડૉ. ટી.નટરાજનને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. મમતા વર્માની ઉદ્યોગ અને ખનિજ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ અંજુ શર્માને કૃષિ અને સહકાર વિભાગના ACS બનાવાયા છે અને વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ અને રોજગારના સચિવ બનાવાયા છે.


જૂઓ લીસ્ટ










​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application