BREAKING NEWS

જાનમાં હર્ષોલ્લાસથી જતા 12 જાનૈયાને કાળ ભેટી ગયો, ટ્રક અને કન્ટેનર વચ્ચે ભીષણ ટક્કર, 20થી 25ને ગંભીર ઈજા, મુંબઈ-અમદાવાદ હાઈવ પર દુર્ઘટના

  • May 18, 2026 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલઘરમાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. લગ્નની જાન લઈ જતી એક ટ્રક કન્ટેનર વાહન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે, અને 20થી 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત પાલઘરના ધાનીવારી ખાતે થયો હતો. એવું જાણવા મળ્યું છે કે ટ્રકમાં 100થી વધુ જાનૈયા હતા. ઘાયલોને હાલમાં કાસા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application