આતંકી હુમલામાં ઇજા પામેલા વિનુભાઈ ડાભી સહિત ૧૨ લોકો પરત ફર્યા

  • April 25, 2025 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીયરાજ્ય મંત્રી નિમુબેન વિનુભાઈના ઘરે દોડી ગયા 
આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઈ ડાભી સહિત ૧૨ લોકો મધરાતે ભાવનગર પરત આવી ગયા બાદ આજે બપોરે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીયરાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા વિનુભાઈના ભરતનગર સ્થિત નિવાસસ્થાને દોડી ગયા હતા. અને વિનુભાઈ સાથે વિસ્તુત વાતચિત્ત કરી હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેનની સાથે મેયર તેમજ શહેર ભાજપ સંગઠનના હોદેદારો સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application