વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે ટીંબી હોસ્પિટલમાં ૧૦ બેડ તૈયાર રખાયા

  • May 12, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુધ્ધની આપાતકાલિન પરીસ્થિતીને ધ્યાને લઇને રાષ્ટ્રનાં હિતમાં મદદરૂપ થવાની ભાવના સાથે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી નાં ટ્રસ્ટમંડળ એ નકકી કર્યા મુજબ હોસ્પિટલના ડોકટર ઓ તથા પેરામેડીકલ સ્ટાફની ૨જાઓ રદ ક૨વામાં આવેલ છે. તેમજ ઇમરજન્સી જરૂરી તમામ દવાઓ તથા બ્લડ ની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. ૨૪ ડ્ઢ ૭ ઇમરજન્સી અને મેડીકલ કાર્યો શરૂ રહેશે અને આપાતકાલિન પરીસ્થિતી દરમિયાન ઇમરજન્સી માટે ૧૦ બેડ રીઝર્વ રાખવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application