જામનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવશે
આગામી તા.6 માર્ચ થી તા.30 માર્ચ સુધી હેલ્પલાઈન સેન્ટરો કાર્યરત રહેશે
જામનગર તા.1માર્ચ, ગુજરાતમાં આગામી તા.14 માર્ચથી 29 માર્ચ દરમિયાન ધો.10 તેમજ ધો.12(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે. વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગેનો ભય દૂર થાય, વિદ્યાર્થીઓ મુક્ત અને કોઈપણ પ્રકારની ચિંતા વગર પરીક્ષા આપી શકે તેમજ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તે હેતુસર જામનગર જિલ્લામાં હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવનાર છે. આગામી તા.6 માર્ચથી તા.30 માર્ચ સુધી સવારના 10 થી સાંજે 6:30 કલાક સુધી 20 જેટલા હેલપાઇન સેન્ટરો કાર્યરત રહેશે.
વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માર્ગદર્શન અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે નીચે આપેલ મોબાઈલ નંબર મારફતે કાઉન્સેલરનો સંપર્ક કરી શકશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૧. શ્રીમતી એમ.એસ. લાડાણીન-કંટ્રોલરૂમના અધિકારી -૦૨૮૮-૨૫૫૩૩૨૧
૨. શ્રી એમ.ટી. વ્યાસ -૯૮૨૪૫૧૮૧૯૯
૩. શ્રી કમલેશભાઇ શુક્લ -૯૯૧૩૭૦૧૭૭૧
૪. શ્રી કેશુભાઇ ઘેટીયા -૯૪૨૭૭૭૪૧૭૩
૫. શ્રી પ્રવિણભાઇ સુરેજા -૯૮૯૮૮૪૭૦૯૬
૬. શ્રી કમલેશભાઇ વિસાણી -૭૬૯૮૦૯૪૧૪૨
૭. શ્રીમતી વિજયાબેન બોડા -૯૪૨૬૯૭૯૯૯૨
૮. શ્રીમતી સુરભિબેન પંડ્યા -૯૭૨૬૭૧૧૮૬૫
૯. શ્રી જયસુખભાઇ ચાવડા -૯૮૨૪૨૦૬૨૬૪
૧૦. શ્રી મુકેશભાઇ જોષી -૯૪૨૭૨૩૩૧૪૪
૧૧. શ્રીમતી બિન્દુબેન ભટ્ટ -૯૪૨૭૯૪૪૮૫૫
૧૨. શ્રીમતી વર્ષાબેન ત્રિવેદી -૮૨૦૦૫૩૪૦૭૭
૧૩. શ્રીમતી માલાબેન ઠાકર -૯૪૨૭૨૦૭૫૦૩
૧૪. શ્રીમતી ઉર્મિબેન ત્રિવેદી -૯૪૨૭૨૧૯૪૮૬
૧૫. શ્રી ઉષાબેન માનસાતા -૯૪૨૭૯૩૭૦૦૩
૧૬. શ્રીમતી જયોત્સનાબેન દવે -૯૪૨૯૧૪૧૩૯૧
૧૭. શ્રીમતી સંધ્યાબેન માંકડ -૯૯૧૩૮૪૪૨૨૬
૧૮. શ્રીમતી હર્ષિદાબેન દવે -૯૪૨૮૭૨૬૬૩૨
૧૯. શ્રીમતિ જ્યોતિબેન વાળા -૯૪૨૮૨૧૬૭૮૮
૨૦. શ્રીમતી ભાવનાબેન ઠાકર -૯૪૨૯૭૯૪૩૪૩
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech