જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ અખબારી યાદી દ્વારા કરી જાહેરાત...

  • April 13, 2026 12:32 PM 
  

જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ અખબારી યાદી દ્વારા કરી જાહેરાત...

અંદાજે રૂપિયા 6692 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી પ્રોપર્ટી માત્ર રૂપિયા 219 કરોડમાં વિકાસ કામો માટે આપી...

અદાણી કંપનીની હાઈવુડ ઇન્ફ્રા સ્પેસ પ્રા.લિ. સાથે થયેલા કરારની વિગતો જાહેર કરાઈ

હવે હું આ સ્પષ્ટતા એમ કહીને સમાપ્ત કરીશ કે દસ્તાવેજોમાં શું લખ્યું છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી; હું કોની સાથે વ્યવહાર કરી રહ્યો છું તેના પર મને પૂર્ણ વિશ્વાસ છે અને અમને શું કરવાનું છે તેની સ્પષ્ટ સમજ છે....જામસાહેબ...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News