કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા માલદેભાઈ નાગાજણભાઈ ઓડેદરા નામના મેર પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવી જતા ભાટિયાથી વધુ સારવાર અર્થે કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
અન્ય એક બનાવમાં ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા પેથાભાઈ પબાભાઈ શીરૂકા નામના 56 વર્ષના પ્રૌઢને ગત તા. 13 ના રોજ રાત્રિના સમયે હૃદયરોગનો હુમલો આવી જતા તેમને મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech