ખંભાળીયા મામલતદાર કચેરીમાં પ્લાસ્ટીક પ્રદૂષણ જાગૃતિનો સંદેશ આપતી રંગોળી

  • May 31, 2025 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ત્યારે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું થકી નાગરિકોને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃત કરવામાં આવી રહી છે, ત્યારે ખંભાળીયા મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા ‘સે નો ટુ પ્લાસ્ટીક‘ ના સંદેશ વાળી રંગોળી બનાવીને પ્લાસ્ટિક પ્રદૂષણ ટાળવા અંગે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મિશન લાઇફ અંતર્ગત પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application