આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
JAMNAGAR
નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો ગર્વ છે. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનેર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનેર્જી શોભાયમાન થયું છે. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ગતિશીલ વિકાસગાથાના ભાગ રૂપે, નયારા એનર્જી પ્રાદેશિક વિકાસ અને ભારતની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
ગુજરાત શેકાયું: 45.2 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું ‘હોટસ્પોટ’; અમદાવાદ સહિત 5 શહેરોમાં પારો ૪૪ને પાર...જુઓ તમારા શહેરનું તાપમાન
મહુવામાં રાજુલાથી મતદાન કરવા આવેલ યુવકની છરીના ઘા મારી હત્યા, ત્રણ અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો
રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ, લોકો જીવ બચાવીને બહાર નીકળ્યા; અફરાતફરીનો માહોલ
રાજકોટમાં ગગનમાંથી અંગારા વરસ્યા, 43 ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન મથકો ખાલીખમ, મતદારો ઘરમાં પૂરાયા
પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી અનુભવતા ખંભાળિયાના યુવા મતદાર પૂર્વશી ભટ્ટ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech