કાલથી જામનગર અમદાવાદ માટે નવી વોલવો મુકાશે
જામનગરના એસ.ટી. ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા નો સમયાંતરે વધારો કરવામાં આવે છે, જેના ભાગરૂપે આવતીકાલે દિવાળીના તહેવારને અનુલક્ષીને એસટી ડિવિઝન વધુ એક ભેટ આપવા જઈ રહ્યું છે, અને આવતીકાલથી જામનગરથી અમદાવાદ માટેની નવી વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે.
આવતીકાલ દિવાળી ના દિવસ થી જામનગર - અમદાવાદના ટ પર નવી વોલ્વો બસ સર્વીસ ચાલુ થઇ રહી છે. જે અમદાવાદથી આવી ને જામનગર થી સવારે 7.00 વાગ્યે તેમજ બપોરે 2.00 ડીપાર્ચર થશે.
જેમાં જામનગરથી રાજકોટ ા. 231, જામનગરથી હિરાસર એરપોર્ટ રોડ ા. 301, જામનગરથી ચોટીલા ા. 341, જામનગરથી લીંબડી હાઈવે ા. 505 નો ભાડાનો દર નક્કી કરાયો છે, આ ઉપરાંત જામનગરથી બગોદરા ા. 601 અને જામનગરથી અમદાવાદ ા. 751 ભાવ નક્કી કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆઈપીએલ 2025 : પ્લેઓફ માટે 8 ટીમોની આશા જીવંત, સીએસકે, રાજસ્થાન રોયલ્સ બહાર
May 05, 2025 10:25 AMકાનપુરમાં 6 માળની ઇમારતમાં ભીષણ આગથી 6 ભડથું
May 05, 2025 10:23 AMટ્રમ્પ વહીવટીતંત્ર સાથે અદાણીની ટીમે કરી મુલાકાત: લાંચ કેસને પડતો મૂકવા કવાયત
May 05, 2025 10:22 AMઅમેરિકાની સૌથી કુખ્યાત અલ્કાટ્રાઝ જેલ ફરી ખોલવા ટ્રમ્પનો આદેશ
May 05, 2025 10:20 AMગુજરાતના 10 જીલ્લામાં માવઠું થયા પછી આજે સૌરાષ્ટ્ર કચ્છમાં થશે એન્ટ્રી
May 05, 2025 10:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech