જવાહર નવોદય વિદ્યાલયની ધો.૯ અને ધો.૧૧ની પરીક્ષા આગામી તા.૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે
જામનગર તા.૨૮ જાન્યુઆરી, જવાહર નવોદય વિદ્યાલય જામનગરમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧માં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખાલી પડેલ જગ્યા માટે ઓનલાઈન એડમીટકાર્ડ ડાઉનલોડ કરવાની શરૂઆત થઇ ગઈ છે. ધો.૯ માટે https://cbseitms.nic.in/2024/nvsix તથા ધો.૧૧ માટે https://cbseitms.nic.in/2024/nvsxi_11 વેબસાઈટ પરથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આગામી તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. ધો.૯ માટે પરીક્ષાનો સમય સવારે ૧૧:૧૫ થી બપોરે ૧:૪૫ અને ધો.૧૧ માટે સવારે ૧૧:૦૦થી બપોરે ૧:૩૦ સુધી પરીક્ષા યોજવામાં આવશે. તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech