પર્યાવરણ અને ભાઈચારાની ભાવના નો સંદેશ આપવા માટે ૮૦૦ કી. મી. સાયકલ યાત્રા નો નિર્ધાર: ભવ્ય વિદાય અપાઈ
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. શેખ, કે જેઓ જામનગર થી અજમેરની સાઇકલ યાત્રા પર નીકળ્યા છે. જેઓને પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ તેમજ અન્ય પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા ફુલહાર અને પુષ્પવૃષ્ટિ કરી ભવ્ય વિદાય અપાઇ હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. શેખ, કે જેઓ ગઈકાલે જામનગર થી અજમેર સુધીની સાઇકલ યાત્રા પર નીકળ્યા છે, અને પર્યાવરણ તેમજ ભાઈચારાની ભાવના અને સંદેશા સાથે તેઓ ૮૦૦ કિલોમીટર નું અંતર સાયકલ પર યાત્રા સાથે પૂર્ણ કરીને અજમેર શરીફની દરગાહે દર્શન કરશે. તેઓના આ યશસ્વી નિર્ણય સાથે અનેક લોકોને પર્યાવરણ અને ભાઈચારાની ભાવના માટેનો સુંદર સંદેશો આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયુવાનનું લીવરની બીમારીથી મોત નિપજ્યાનું પોલીસમાં થયુ જાહેર
June 10, 2025 02:33 PM‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ રહ્યા !
June 10, 2025 02:32 PMમોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર
June 10, 2025 02:31 PMપોરબંદર અડવાણા રોડને વહેલી તકે પહોળો કરવો જરી બન્યો
June 10, 2025 02:29 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા યોજાયો ભવ્ય આર્ટ શો
June 10, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech