નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગરની જનતા માટે સિવિલ ડીફેન્સ તાલીમનું નિઃશુલ્ક આયોજન આગામી તા.૯ જુન થી તા.૧૩ જુન સુધી કરવામાં આવ્યું છે. આ તાલીમમાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ આગામી તા.૮ જુન સુધીમાં સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીના સમય દરમિયાન લાલ બંગલા સ્થિત સિવિલ ડિફેન્સ કાર્યાલય ખાતે રૂબરૂ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે ૦૨૮૮ ૨૫૪૦૩૭૧, સિવિલ ડિફેન્સ કાર્યાલય, લાલ બંગલો, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જાહેર જનતાને આપત્તિ સમયગાળામાં શું કરવું તે અંગે અસરકારક તાલીમ આપવામાં આવશે. જેમાં આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ પ્રક્રિયાઓ, આગથી બચાવ ઉપાયો, પ્રાથમિક સારવાર, રાહત અને પુન:સ્થાપન પ્રક્રિયા, આધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવશે. તેમ નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech