જામનગર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરુષનું મૃત્યુ

  • May 05, 2025 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર રેલ્વે સ્ટેશન નજીક બ્રીજ પાસે આશરે ૫૫ વર્ષના એક અજાણ્યા પુરુષનું અકસ્માતે મૃત્યુ થયાનું જાણવા મળતા રેલ્વે પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો મૃતકની ઓળખ મેળવવા અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મરણજનાર અંગે વાલી વારસ મળી આવે તો જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનને જાણ કરવા અનુરોધ કરાયો છે આ અંગેની તપાસ હેડ કોન્સ. માલદેભાઇ વાળા તથા રાઇટર દીપુરાજસિંહ જાડેજા કરી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application