જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર
ભાણવડ તાલુકા અને ભાણવડ ગામ સહિતના વિસ્તારોમાં આવેલા 79 જેટલા ધાર્મિક દબાણો હટાવવા માટે નોટીસ આપવામાં આવી છે, જેના વિઘ્ધ રાષ્ટ્રીય કોંગ્રેસ ભાણવડ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપીને આ ધાર્મિક જગ્યાઓ ન તોડવા માંગણી કરી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભાણવડ વિસ્તારમાં આવેલ ધાર્મિક દબાણો દૂર કરવા નોટીસ અપાઇ છે, પરંતુ કેટલીક ધાર્મિક જગ્યા પ0 વર્ષ પહેલાની જુની છે અને કોઇને નડતરપ પણ નથી, કેટલીક જગ્યા જુના ગામતળ વખતની છે, તેની સાથે ધાર્મિક લોકોની માંગણી જોડાયેલી છે જો આ તોડપાડ કરાશે તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંઘ્યા પ્રતિક ઉપવાસ કરાશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે, માટે આ નોટીસ પરત ખેંચવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech