રિઘ્ધી સિઘ્ધી સોસાયટીનો બનાવ : પરિવારમાં શોકનું મોજુ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતી એક પરણીતાને પોતાના ઘરે કોઇ કારણસર ઇલેકટ્રીક શોક લાગતા તેણીનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
જામનગરના સાધના કોલોની પાછળ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતા બીબીબેન મોહસીનભાઇ દરજાદા (ઉ.વ.33) નામની પરણીતા ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક ઇલેકટ્રીક શોક લાગવાથી તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે મોહસીનભાઇ દરજાદા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ ટુકડી દ્વારા વિગતો જાણીને તપાસની કાર્યવાહી આગળ ધપાવી હતી. મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech