“વા”, - “સાંધા” તથા સ્નાયુના રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) જામનગરના આંગણે

  • August 22, 2024 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


“વા”, - “સાંધા” તથા સ્નાયુના રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) જામનગરના આંગણે



દર મહિનાના ચોથા શનિવારે મળશે


શું આપને નીચે મુજબની તકલીફ છે ?


આંગળા-સાંધામાં સોજો, દુખાવો અથવા જકડામણ, કમરનો દુ:ખાવો, ચામડી પર તડકામાં જવાથી  ડાઘ પડવા, મોમાં ચાંદા પડવા, ચામડી જાડી થવી અથવા કાળી પડવી, લોહીના ટકા વારંવાર ઘટવા, લોહીની ઉણપ, લોહીમાં યુરીક એસીડનું  વધુ પ્રમાણ, સ્નાયુની અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય તો  આપ અવશ્ય ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) ની મુલાકાત લ્યો. ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) કે જેઓ  રૂમેટોલોજીકલ બીમારીઓ જેવી કે રૂમેટોઈડ આર્થરાઇટીસ (સંધી-વા),  એન્કાઇલોસીંગ સ્પોન્ડીલાયસીસ (કમરનો વા), લ્યુપસ, સીસ્ટેમીક સ્કલેરોસીસ, વાસ્કયુલાઇટીસ વગેરેના નિષ્ણાંત છે. તેઓ 24-08-2024 શનિવારે સવારે 9.30  થી  1.30 વાગ્યા સુધી  વેદાંત ઇમેજીંગ સેન્ટર, ડો. વી.એમ. શાહની હોસ્પીટલ પાછળ, એસ. ટી. મેઇન રોડ, જામનગર ખાતે મળી  શકશે. રાજકોટનું સરનામું:  આસ્થા આર્થરાઇટીસ એન્ડ રૂમેટોલોજી કલીનીક, ચંદ્રેશનગર મેન રોડ, રાજનગર ચોક, રાજકોટ


​​​​​​​અપોઈન્ટમેન્ટ માટે : 92655  41771 પર સંપર્ક કરો.  





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application