જામનગરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી

  • February 03, 2023 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આવશે પણ ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે સાથે સાથે સમૂહ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં આ પંચે શ્વર ટાવર પાસે આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે મોટી સંખ્યામાં ગુર્જર સુતાર જ્ઞાતિના લોકો દર્શન કરવા માટે વહેલી સવારથી જ ઉમટીયા છે....




કોરોના મહામારી હોવાના કારણે છેલ્લા બે વર્ષથી વિશ્વકર્મા જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી ન હતી.... જોકે આ વર્ષે ધૂમધામ પૂર્વક વિશ્વકર્મા જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application