aajkaal@team
ભાવનગરમાં તાજેતરમાં હીન્દુ વસાહતોમાં વિધર્મી સમદાયે મીલકત ખરીદી વિસ્તારોમાં ઉભી કરેલ અશાંતી બાબતે આજે વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ વીશાળ રેલી સાથે કલેકટરને અશાંતધારાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભાવનગરમાં હિન્દૂ વસતી ધરાવતા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલકતો ખરીદવામાં આવી રહી હોઈ,તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ ભીડભંજન મહાદેવ મંદીરથી રેલી સ્વરુપે કલેકટર કચેરી ખાતે પહોંચી વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગર દવારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી ભાવનગર મ્યુ.કોર્પોની હદમા અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનર અને પ્લે કાર્ડ સાથે જોડાયા હતા અને કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી કલેકટર અને અધિક કલેકટરને આવેદનપત્ર આપી અશાંતધારો લાગુ કરવા રજુઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ
September 20, 2024 02:26 PMયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech