શ્રી મધુભાઈ કાંતિભાઈ ભટ્ટ નું દુઃખદ અવસાન:આજે અંતિમ યાત્રા

  • February 03, 2024 11:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વ કાંતિભાઈ ભટ્ટ ના સુપુત્ર, સ્વ અનિલભાઈ, સ્વ.ગૌતમભાઈ, એડવોકેટ ગીરીશભાઈ ભટ્ટના ભાઈ શ્રી મધુભાઈ કાંતિભાઈ ભટ્ટ નું આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે, તેમની અંતિમયાત્રા આજરોજ તારીખ ૩/૨/૨૦૨૩ શનિવારના રોજ રાત્રે 11:00 વાગે તેમના નિવાસસ્થાન અલકા સોસાયટી, શેરી નંબર 7 માલવયા પોલીસ ચોકી પાસે રાજકોટ ખાતેથી નીકળશે અને મવડી પ્લોટ સ્મશાને જશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application