રાજકોટ મનપાને સરકાર તરફથી મળ્યા કોવિશિલ્ડના ડોઝ, કાલ થી પ્રિકોશન ડોઝની કામગીરી શરુ

  • January 16, 2023 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ નહિવત થયું છે, સતત ત્રીજા દિવસે રાજ્યભર માંથી એક પણ નવા કેસ સામે આવ્યા નથી, એવામાં રાજકોટ મનપાને સરકારે આગમચેતી રૂપે કોવિશિલ્ડ ના 6500 ડોઝ આપ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના દરેક આરોગ્ય કેન્દ્રમાં 200 - 200 ડોઝ આપવામાં આવ્યા છે. કાળથી જ સામાન્ય લોકોને કોવિશિલ્ડનો પ્રિકોશન ડોઝ મળવાનું શરૂ થશે. નોંધનીય છે કે ગત મહિને મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે વેક્સિનના ડોઝની માંગણી કરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application