નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. બાઇકચાલકે કાબુ ગુમાવતા બસ સ્ટેન્ડ સાથે બાઇક અથડાઇ હતી. બાઈક પર ત્રણ લોકો સવાર હતા. જલાલપોરનાં કોલાસણા ગામ પાસે આ ઘટના બની છે. મૃતક ત્રણેય યુવકો મિત્રો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ જલાલપોરના કોલાસણા ગામ પાસે આ ઘટના બની છે. બાઇક ચાલક બાઇક ચલાવી રહ્યો હતો અને અચાનક કાબૂ ગુમાવી બસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણો શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech