સૌરાષ્ટ્રના અગ્રણી ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈના માતૃશ્રી કાંતાબેન રમણીકભાઈ દેસાઈનું 98 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા આજે સાંજે ૬:30 વાગ્યે તેમના નિવાસ્થાન,“મણીકુંજ”, ૩-પંચનાથ પ્લોટ, હેડ પોસ્ટ ઓફિસ પાછળ, રાજકોટથી નીકળશે અને રામનાથ પરા સ્મશાન ગૃહ જશે.
પરિવારમાં શોકની લાગણી ફેલાઈ
કાંતાબેન રાજકોટ નિવાસી નલીનભાઇ, ડો. કિશોર ભાઈ (સિનિયર બાળરોગ નિષ્ણાંત), દિલીપભાઇ, અનિલભાઈ (એડવોકેટ)ના માતૃશ્રી થાય છે. કાંતાબેનના અવસાનથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
કાંતાબેન ખૂબ જ ધાર્મિક અને પ્રેમાળ સ્વભાવના હતા
કાંતાબેન ખૂબ જ ધાર્મિક અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમણે પરિવારને હંમેશા પ્રેમ અને ધાર્મિક સંસ્કારોથી સિંચ્યો હતો. તેમના અવસાનથી પરિવારને મોટી ખોટ પડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech