વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'પદ્માવત'માં રણવીર સિંહે પોતાની જબરદસ્ત એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા. જોકે તેના બહુ ઓછા ચાહકો જાણતા હશે કે આ ફિલ્મમાં 'અલાઉદ્દીન ખિલજી'ના રોલ માટે તે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ નથી. ફિલ્મના દિગ્દર્શક રણવીર સિંહ પહેલા બોલિવૂડના અન્ય દિગ્ગજ કલાકારને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા.
અહેવાલ મુજબ, જ્યારે સંજય લીલા ભણસાલીએ 'પદ્માવત' બનાવવાનું નક્કી કર્યું હતું, ત્યારે તેઓ અજય દેવગનને ફિલ્મના સૌથી દમદાર રોલ 'અલાઉદ્દીન ખિલજી'ના રોલમાં લેવા માંગતા હતા, પરંતુ અજય દેવગન તેની બીજી ફિલ્મમાં વ્યસ્ત હતો. આ કારણે તેને 'પદ્માવત'ની તારીખોની સમસ્યા હતી અને અજય દેવગણે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. અજય દેવગણે ના પાડ્યા બાદ સંજય લીલા ભણસાલીએ રણવીર સિંહને તે રોલ માટે સાઈન કર્યો હતો. રણવીર સિંહે તેના શાનદાર અભિનયથી પાત્રને અમર કરી દીધું. અજય દેવગનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.
'પદ્માવત'ને પહેલા 'પદ્માવતી' નામ આપવામાં આવ્યું હતું જેનો કેટલાક સંગઠનોએ વિરોધ કર્યો હતો અને બાદમાં આ ફિલ્મને 'પદ્માવત' તરીકે રજૂ કરવામાં આવી હતી અને દર્શકોએ આ ફિલ્મને અપેક્ષા કરતાં વધુ પ્રેમ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech