ખંભાળિયામાં ધસમસતા પાણીમાંથી વાહનચાલકો તેમજ રાહદારીઓ જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા

  • August 30, 2024 12:58 PM 

ખંભાળિયામાં ધસમસતા પાણીમાંથી વાહનચાલકો તેમજ રાહદારીઓ જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા


યોગેશ્વર નગર  સોસાયટી થી તીરૂપતિ સોસાયટી તરફના કોઝવે પર પાણી ફરીV વળ્યા..

ધસમસતા પાણી ફરી વળતા વાહનચાલકો તેમજ રાહદારીઓ જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા

બંને સોસાયટી તરફ જવાના કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને પડી રહી છે ભારે હાલાકી..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application