ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમો અંતર્ગત બેઠક યોજાઇ

  • August 07, 2023 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમો અંતર્ગત બેઠક યોજાઇ

જામનગર શહેર ભાજપ કાર્યાલય પંડિત દીનદયાળ ભવન ખાતે ભારતીય જનતા યુવા મોરચા ની બેઠક યોજાઈ હતી. યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમો ના આયોજન ની ચર્ચા કરવામાં આવેલ. યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૧૧,૧૨,૧૩ વોર્ડ વાઈસ ત્રિરંગા વિતરણ કરાશે‌ તારીખ ૧૪/૮ અખંડ ભારત‌ સ્મૃતિ‌ દિવસ નિમિત્તે મસાલ યાત્રા તારીખ ૧૬/૮ મેરી મિટ્ટી મેરા દેશ અતૅગત વોર્ડ વાઈસ વૃક્ષારોપણ કરવામાં આવશે.



આ બેઠક માં પ્રદેશ ના ઉપપ્રમુખ અને જામનગર મહાનગર યુવા મોરચા ના પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલ, જામનગર યુવા મોરચા પ્રમુખશ્રી દિલીપસિંહ જાડેજા તથા મહામંત્રી  વિરલભાઈ બારડ અને ચિંતનભાઈ ચોવટીયા યુવા મોરચાના ટીમ ના સભ્યો યુવા મોરચાના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application