તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ... 

  • April 17, 2024 10:06 AM 

તહેવારો અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ... 

જામનગર નાયાબ પોલીસ અધિક્ષક જયવીર સિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને તેમજ સીટી એ પોલીસ ઇન્સ્પેકટર એન એ ચાવડાની ઉપસ્થિતિમાં રામનવમી તેમજ મહાવીર જયંતિના તહેવાર નિમિત્તે નીકળતી શોભાયાત્રા અંગે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ ભાઈચારો જળવાઇ રહે તે માટે શોભાયાત્રાના આયોજકો તથા હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ રાખેલ હતી. જેમાં ૩૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application