આ હકીકત કોઈનાથી છુપાયેલી નથી કે ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ફળો દરરોજ ખાવા જોઈએ. ફળથી શરીરને વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળે છે જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. જો કે, તમારે રાત્રે ફળ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે તમારા પેટમાં ગેસ, એસિડિટી અને ફૂલવાની સમસ્યાને વધારે છે.
સવારનો નાસ્તો કર્યા પછી 11 થી 1 વાગ્યાની વચ્ચે કોઈ પણ ફળ ખાઓ. તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ પપૈયુ, સફરજન અને કેળા જેવા ફળ ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંગાપોરમાં કોરોનાની નવી લહેરની અસરથી અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા થઈ બમણી
May 19, 2024 07:19 PMપતંજલિ અને બાબા રામદેવ ફરી આવ્યા વિવાદમાં, કંપનીની સોનપાપડી ફૂડ ટેસ્ટમાં થઈ ફેલ
May 19, 2024 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech