ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં પાકિસ્તાનની ચોકી ઉડાવી દીધી છે. ભારતે સવારે 5:44 વાગ્યે કાર્યવાહી કરી જેમાં પોસ્ટને ઉડાવી દેવામાં આવી. નિયંત્રણ રેખા પર ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે, બંને બાજુથી હુમલા થઈ રહ્યા છે.
બુધવારે રાત્રે, પાકિસ્તાને અનેક ભારતીય શહેરોમાં લશ્કરી સ્થાનોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ ઉશ્કેરણી બાદ, ભારતે પણ જોરદાર પ્રતિક્રિયા આપી અને લાહોર, સિયાલકોટ અને અન્ય શહેરોની વાયુ સંરક્ષણ પ્રણાલી એચ કયુ-9 ને નષ્ટ કરી દીધી.
ગુરુવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને આખી રાત બંને બાજુથી હુમલા ચાલુ રહ્યા. જોકે, ભારતે પાકિસ્તાનની બધી મિસાઇલોને આકાશમાં જ તોડી પાડી. ભારતે કરાચી બંદર પર હુમલો કરીને તેનો નાશ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech