ગાંધીનગર સ્ટેશન પાસે ટ્રેન હડફેટે વૃઘ્ધનું મોત

  • March 14, 2023 12:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે આશરે ૬૦ વર્ષના એક વૃઘ્ધનું ટ્રેન હડફેટે આવી જતા કરૂણ મૃત્યુ થયુ હતું, બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો એ બાબતે તપાસ ચલાવવામાં આવી રહી છે, રેલ્વે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application