અંબાજી અકસ્માત બાદ જેતપુર સહિતના મુસાફરોને ખાસ એસ.ટી. બસો મારફત મોકલાયા

  • December 05, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરી ખાનગી ટ્રાવેલ્સમાં જઈ રહેલા ૫૦ મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બનાસકાંઠા જિલ્લ ાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવેલ ત્રિશુળીયા ઘાટી પાસે પલટી ખાઈ જતા કેટલાક મુસાફરો ઘાયલ  યા હતાં, જેઓને નજીકની હોસ્પિટલમાં વહેલી તકે સારવાર આપવામાં આવી હતી. જયારે અન્ય વ્યક્તિઓને  તેઓના વતન વાપસી માટે વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવસ કરવામાં આવી હતી. આ મુસાફરોને એસ.ટી. બસ દ્વારા જે તે શહેરમાં સલામત રીતે પહોંચતા કરવામાં આવ્યા હતા.સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠાના કલેક્ટર શ્રી વરૂણ બરનવાલ તા રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોશીએ અંગત રસ દાખવીને  તાત્કાલિક વિશેષ વ્યવસ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application