મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે તપાસ કરતા બોટલ નંગ ૧૭૧૦ કીમત રૂ.૨,૫૫,૧૫૦ નો મુદામાલ કબજે કરી દુકાનદાર કમલભાઈ રજીતભાઈ દેબનાથ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી આઈ કે એ વાળા, પી એસ આઈ વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, વનરાજભાઈ ચાવડા, હરેશભાઈ આગલ, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, કુલદીપભાઈ કાનગડ, જયદીપભાઈ પટેલ,પંકજભા ગુઢડા, કેતનભાઈ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દીપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેં ક્યારેય લોકોની ટીકાની પરવા નથી કરી:તૃપ્તિ ડિમરી
September 20, 2024 02:29 PMઅમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ
September 20, 2024 02:26 PMયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech