રાજકોટ મહાનગરપાલિકા ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયો ધ્વજવંદનનો કાર્યક્રમ, મનપાના સફાઈ કામદારોનું કરાયું સન્માન

  • January 26, 2023 11:31 PM 

રાજકોટ મનપાના સફાઈ કામદારોનું કરાયું સન્માન

દરેક વ્યક્તિએ એક છોડ ઉછાળવું જોઈએ અને તેની નેમ લેવી જોઈએ : પ્રદીપ ડવ


74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજ વંદનના પાવન પ્રસંગે રાજકોટના મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે હાલ જે રીતે ભારત વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે ત્યારે દરેક નાગરિકોની એ નૈતિક ફરજ છે કે દેશની અર્થવ્યવસ્થાને કઈ રીતે ઝડપભેર વિકસિત બનાવી જોઈએ. મા તેઓએ ઉમેર્યું હતું કે રાજકોટને પણ વડાપ્રધાન મોદીએ ઘણી એવી ભેટ અને સોગાત આપી છે જેનાથી રાજકોટનું નામ પણ થયું છે અંતમાં તેઓએ રાજકોટના પ્રજાજનોને એક નેમ લેવડાવી હતી કે દરેક વ્યક્તિએ એક છોડનું ઉછેર કરવો જોઈએ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application