દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આગામી બુધવાર તારીખ 1 ના રોજ કોટેચા પરિવારના વાછરા ડાડાનો યજ્ઞ યોજવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર વદ આઠમ નિમિત્તે યોજવામાં આવેલા આ ખુશી યજ્ઞ પ્રસંગે સર્વે કોટેચા પરિવારજનોને સહભાગી થવા તેમજ આ અંગેની વધુ માહિતી માટે જયદીપભાઈ મે કોટેચા (મો. ૭૨૮૫૦૨૪૩૮૪) નો સંપર્ક સાધવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech