મુંબઈના શિવાજી પાર્કમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો વચ્ચે ઘર્ષણના સમાચાર છે. વાસ્તવમાં શુક્રવારે બાળા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે. સ્મારક પર જ બંને જૂથના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. હાલ બંને પક્ષના આગેવાનો અને ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર હાજર છે.
બંને જૂથના કાર્યકરો અને આગેવાનો વચ્ચે થઈ બોલાચાલી
મળતી માહિતી પ્રમાણે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુરુવારે સાંજે બાળાસાહેબ ઠાકરેની સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપવા માટે દાદર પહોંચ્યા હતા. આ પછી બંને જૂથના કાર્યકરો અને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી.
ગયા વર્ષે પણ શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે બે જૂથો વચ્ચે થઈ હતી સ્પર્ધા
અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરવા માટે BMCમાં દાખલ કરેલી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ દશેરાના શુભ અવસર પર કોઈ વિવાદ ઇચ્છતા નથી. શિંદેએ તેમના પક્ષના કાર્યકરોને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના હરીફ જૂથ સાથે અથડામણ ન કરવાની અપીલ કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું. ગયા વર્ષે પણ શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે બે જૂથો વચ્ચે સ્પર્ધા થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech