શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે શિવભક્તો શિવરાત્રી અને મહાશિવરાત્રી પર ઉપવાસ રાખે છે અને ભગવાન ભોળાનાથની ભક્તિભાવથી પૂજા કરે છે. તેઓને મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવતા ઉપવાસ અને ભોળાનાથના જળ અભિષેકથી બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને સાંસારિક સુખ મળે છે. હિન્દુ ધર્મમાં વ્રત કઠિન હોય છે.
તેમને પૂર્ણ કરવા માટે ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિ રાખવી જોઈએ અને તેમના પૂજ્ય દેવતાને વ્રત સરળતાથી પૂર્ણ થાય એ માટે પ્રાર્થના કરવી જોઈએ. આવી સ્થિતિમાં, મહાશિવરાત્રીનો ઉપવાસ કોણે કરવો જોઈએ અને કોણે ન કરવો જોઈએ તેના નિયમો જાણવા જરૂરી છે.
મહાશિવરાત્રીનો ઉપવાસ કોણે ન રાખવો જોઈએ?
શિવપુરાણમાં મહાશિવરાત્રીના વ્રત અંગે કેટલાક ખાસ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મહાશિવરાત્રીનું વ્રત ઉપવાસ કરીને કે ફળાહાર કરીને કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધોએ મહાશિવરાત્રીનો ઉપવાસ ન કરવો જોઈએ, કારણ કે સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોને સંતુલિત આહારની જરૂર હોય છે. તે જ સમયે સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન મહાશિવરાત્રીનું વ્રત રાખવાની મનાઈ છે.
શિવરાત્રીનું વ્રત કેવી રીતે રાખવું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech