રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં બાળકો સહિત ૩૦ વ્યકિતના કણ મોત નિપયા છે અને મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ થતા ડીએનએ ટેસ્ટના આધારે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. મરણ જનારનું મરણ નોંધણી પ્રમાણપત્ર રાજકોટથી મેળવી શકાશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના જન્મ–મરણ નોંધણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયત અરજી ફોર્મમાં અરજી સાથે મૃતકનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને પોલીસ રિપોર્ટ રજૂ કર્યેથી નિયમ અનુસાર મરણ નોંધ કરી અપાશે, તદઉપરાંત જો અરજદાર મૃત્યુના એક મહિના પછી અરજી કરે તો સોગંદનામું રજૂ કરવાનું રહેશે. મરણ જનારમાં રાજકોટ ઉપરાંત બહારગામના રહીશો પણ હોય તમામને આ બાબત ધ્યાને લેવા અનુરોધ કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech