ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાં નગરજનોને એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ સિસ્ટમમાં કોઈ વધુ હાલાકી ન સર્જાય તે હેતુથી તેમજ હાલ ઉનાળાના દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થા સાબૂત બની રહે તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ઈજનેર એન.આર. નંદાણીયા તેમજ તેમની ટીમ દ્વારા ઘી ડેમ વિસ્તારમાં રહેલા ફિલ્ટર પ્લાન્ટને ગઈકાલે રવિવારે સંપૂર્ણ રીતે સાફ-સફાઈ કરી અને પંપિંગ મશીનરીમાં રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ઘી ડેમ સ્થિત 40 હોર્સ પાવર તેમજ 55 હોર્સ પાવરની મોટરનું રીપેરીંગ કામ કરવા ઉપરાંત 30 લાખ લિટર અને 20 લાખ લીટરના કુલ બે સમ્પની પણ સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેથી આગામી દિવસોમાં શહેર માટે પાણી વિતરણ વ્યવસ્થા સાબૂત બની રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech