પોરબંદરના સામા કાંઠે અનેક સોસાયટીઓ આવેલી છે અને ત્યાં અવરજવર કરતા લોકોને રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અભાવે ખૂબજ પરેશાની વેઠવી પડતી હતી. તેથી નગરપાલિકાના તંત્રને તે અંગેની વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને તે અનુસંધાને એક મહિના પહેલા બોખીરાથી રોકડીયા હનુમાનના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ ફીટ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેને શ કરવામાં આવી નથી. નગરપાલિકામાંથી એવુ જાણવા મળ્યુ છે કે વીજતંત્રને મીટર સહિત કનેકશન માટે રજુઆત કરી છે. પરંતુ હજુ સુધી વીજતંત્ર એ આ મુદે આગળની કાર્યવાહી કરી નથી તેથી વહેલીતકે આ કામગીરી થાય અને સ્ટ્રીટલાઇટો ઝળહળતી થાય તો આ વિસ્તારમાં રહેતા લોકોને અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ રાહત થશે.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech