પૂર્વ વિરોધ પક્ષ ના નેતા અને વોર્ડ નં ૧૨ ના કોપોરેટર જનાબ અલ્તાફભાઈ ખફી ના જન્મદિવસ નિમિત્તે તારીખ 28.12.2024 શનિવાર ના રોજ ભવ્ય વાયેજ શરિફ નું આયોજન રાખવામા આવેલ છે જેમાં મરકઝ એ એહલે સુન્નત ની જાન નબીરા એ આલા હઝરત, જાનશીન એ તાજુશ્શરીઅ, શેજાદા એ તાજુશ્શરીઅ , આબરૂ એ એહલે સુન્નત, અમીર એ એહલે સુન્નત, કાઈદ એ મિલ્લત , કાઝીયુલ કુઝઝાત ફિલ હિન્દ, અલ્લામા અશશાહ મુફ્તી મુહમ્મદ અસજદ રઝા ખાન કિબ્લા મદદઝીલાહુન નૂરાની, (બરેલી શરીફ) તશરીફ લાવી રહ્યાં છે, ત્યાર બાદ તા. 29.12.2024 રવિવાર ના રોજ સમૂહ શાદી નું આયોજન રાખવામાં આવેલ છે.સર્વે જનતા ને જરૂર થી કાર્યક્રમમાં જોડાવા સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરની યાદીમાં જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયોગસાધકોએ યોગ ટ્રેનરની પરીક્ષા કરી પાસ
April 01, 2025 02:10 PMપોરબંદર અને રાણાવાવમાં અસામાજિક તત્વોને ત્યાં હાથ ધરાયું ચેકિંગ
April 01, 2025 02:05 PMપોરબંદરમાં ન્યુડ વિડીયોકોલ સહિત સોશ્યલ મીડિયાના માધ્યમથી પડાવેલા પૈસા અપાયા પરત
April 01, 2025 01:59 PMપોરબંદરની સરકારી હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઝ ૩૦૧ નાના કર્મચારીઓને અપાઈ રાશનકિટ
April 01, 2025 01:58 PMકડક હાથે કામ લેવાની તંત્રએ કરી જાહેરાત
April 01, 2025 01:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech