વિસાવદર નવ હથા પીર દરગાહમાં ગેરકાયદેસર ગૌવંશ બાંધેલ મળ્ય

  • July 15, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વસાવદરના આણંદિયા રોડ ઉપર આવેલ નવ હા પીરની દરગાહના પટમાં ગેરકાયદેસર રીતે ગૌવંશ બાંધેલ મળ્યું. આ બનાવમાં વિસાવદરના રહેવાસી ગિરીશ બડેલીયાને રાત્રિના સમયે બે વાગ્યે એક ફોન આવ્યો કે આનંદીયા રોડ પર આવેલ નવવા પીરની દરગાહના પટમાં ગૌવંશને ગેરકાયદેસર રીતે ડોકમાં દોરડું બાંધીને ઝાડ સો બાંધેલ છે તેવું જણાવતા ગૌરક્ષકો સ્ળ પર પહોંચ્યા હતા જ્યાં એક ગૌવંશ(ગાય)ના ગળામાં દોરડું બાંધીને એક ઝાડ સો બાંધેલ હતી જ્યારે તપાસ કરતા તે ગૌવંશને જંગલી જનાવરોએ હુમલો કરેલ હોય તેમ દેખાયું હતું.


જ્યારે તેના ગળાના ભાગમાં ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા ત્યારે ગૌરક્ષકો દ્વારા તાત્કાલિક તે ગૌવંશને છોડાવી વિસાવદર ક્રિષ્ના ગૌશાળા ખાતે સારવારમાં લઈ આવવામાં આવેલ હતી  અને સારવાર કરવામાં આવી હતી પ્રામિક માહિતી મુજબ તેના ગળાના ભાગમાં નખના પંજાના નિશાન અને દાંતના નિશાન જોવા મળ્યા હતા.ગૌરક્ષકો દ્વારા એવું જણાવ્યું હતું કે આ ગૌવંશને અહીં અહીં ગેરકાયદેસર રીતે ક્રુરતા ી બાંધીને સિંહ દર્શન માટે રાખવામાં આવી છે ત્યારે આ વિસ્તારમાં સિંહ પરિવાર રહેતો હોય ત્યારે કોઈ તત્વ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે અહીં આ ગૌવંશને ક્રૂરતા સો બાંધેલ છે તેવું જણાવ્યું હતું.

જ્યારે વધુમાં આ બાબતમાં ગિરીશ પટેલિયા દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કૃતાી ગૌવંશને અમાનવીય રીતે બાંધેલ હોય તે તેવા લોકો સામે વિસાવદર પોલીસ સ્ટેશન તેમજ વન વિભાગમાં પણ લેખિતમાં ફરિયાદ કરી હતી. ઉલ્લ ેખનીય છે કે આ વિસ્તારમાં સિંહ પરિવાર રહેતો હોય જ્યારે નજીકમાં આંબાજર ડેમ તેમજ તેને રહેવા માટે પૂરતા પ્રમાણમાં વિસ્તાર અને માહોલ હોવાને કારણે સિહો ત્યાં સયી ઈ ગયા છે ત્યારે ત્યાં લોકો અવારનવાર સિંહ જોવા માટકે પહોંચતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application