ભાજપના નેતા વિનોદ તાવડેએ મહારાષ્ટ્રની એક હોટલમાં 5 કરોડ રૂપિયા રોકડા લઈને તેને મતદારોમાં વહેંચવાના આરોપો પર કાનૂની નોટિસ મોકલી છે. તેમણે આ નોટિસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રવક્તા સુપ્રિયા શ્રીનેટને મોકલી છે.
આ નોટિસમાં તેણે માફીની માગણી કરી છે અથવા તો 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. આ તમામ નેતાઓને તેમના વકીલ વતી આ નોટિસ મોકલવામાં આવી છે. તાવડેના વકીલે કહ્યું કે આ તમામ નેતાઓએ કાં તો માફી માંગવી પડશે અથવા તો માનહાનિના કેસનો સામનો કરવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech