ભાવનગર મહાનગર પાલિકા દ્વારા આજથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. શહેરના તખતેશ્વર મહાદેવના મંદિર ખાતેથી યાત્રાની શરૂઆત કરાઈ હતી. ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા ભારત સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. જે બાબતો ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વીકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ તખતેશ્વર મંદિરેથી મનપાના મેયર ભરતભાઈ બારડ,સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા, મ્યુ.કમિશનર એન.વી.ઉપાધ્યાય સહિતનાની ઉપસ્થતિમાં કરાયો હતો. અને વિવિધ લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech