રોડ મટીરીયલના ગુણવંત્તાની ચકાસણી

  • February 02, 2024 05:29 PM 

ભાવનગર શહેરમાં વિકાસના કામો અંતર્ગત રોડ રસ્તાઓમાં કર્યો ગતિમા છે. ત્યારે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા જમના કુંડ ચોક થી ઈબ્રાહિમ મસ્જિદ વાળા રોડને પેવર રોડ કરવાનું કામ કરાઈ રહ્યું છે. જે કામગીરી દરમિયાન મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રજુ રાબડીયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. અને આ મુલાકાત દરમિયાન ચેરમેન અને રોડ વિભાગના અધિકારી સાથે બીએસજી લેયરના કામની ટેકનીકલ ટીમ સાથે રાખી સેમ્પલ લઇ લેબોરેટરીમાં પણ જાતે રૂબરૂ જઇ સેમ્પલનું ટેસ્ટીંગ કરવાયું હતું. ચેરમેન રજુ રાબડીયાની અચાનક મુલાકાત અને રોડના સેમ્પલની લેવામાં આવી લેબોરેટરી કરાવવામાં આવતા કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાયો હતો. મનપાના ચેરમેનનું જાગૃતતાને લઇ હવે કદાચ રોડના કામોમાં ભ્રસ્ટાચારમાં ઘટાડો થશે તેવી લોકમુખે ચર્ચા જાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application