પોરબંદરમાં શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકાર્યો યોજાયા

  • September 03, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ગૌધનને નિરણ,શિશુકુંજના મનોદિવ્યાંગ બાળકોને નાસ્તો તથા હરે રામ હરે કૃષ્ણ મંદિરે ધુન મંડળમાં આવતા ભકતોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્યમાં અંકિતાબેન બામણીયા,વિજયભાઈ ભાવનાણી, પરાગભાઈ લાખાણી, રાજુભાઈ દવે, રમેશભાઈ દવે દીપક.અર્જુન.રાઠોડ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application