હાપા મંદિરે જલાબાપાની પુણ્યતિથિ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • March 09, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા જલારામ મંદિરે પુ. સંતશ્રી જલારામ બાપા વિક્રમ સવંત ૧૯૩૭ મહાવદ દશમ બુધવારે વૈકુંઠવાસ થયા હત. ત્યારથી ગુજરાતી બાસ મુજબ મહાવદ ૧૦ના દિવસે જલારામ બાપાનો નિર્વાણદિન તેમજ જલારામ બાપાની ૧૪૩ મી પુણ્યતિથિ ૫-૩-૨૪ મંગળવારે પુ. જલારામ બાપાને હાપા જલારામ મંદિરે માનદમંત્રી કિશોરભાઇ પી. મજીઠીયા પુજારી જતીનમહારાજ કાન્તીલાલ મકવાણા, સદેવંત મકવાણા યોગેશભાઇ અઘ્યારુ, રાજુભાઇ, ગોરી અતુલભાઇ ભીડી, રાજભા જાડેજા તેમજ ઉપસ્થિત જલારામ ભકતોએ ભાવપુર્વક શ્રદ્ધાંજલી આપવામાં આવેલ.  શ્રદ્ધાંજલી રુપે હાપા જલારામ મંદિરે જલારામ ધુન પ્રસાદ આરતી, તેમજ શનીભાઇ પંડયા, (લંડનવાળા) તરફથી પ્રસદ, હ. પરીક્ષીતભાઇ કેવલીયા તેમજ સાંજે દિપમાળા દ્વારા સંતશ્રી જલારામ બાપાને ખરા હ્યદયપુર્વક શ્રદ્ધાંજલી આપવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application