જામનગરમાં મોટી હવેલીના પૂ.ગો.રસાદ્રરાયજીના શુભ વિવાહ પ્રસ્તાવના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, તા.2 ડીસેમ્બર સુધી શ્રી મહાપ્રભુજીના નીધી એવમ ગદાધરદાસજીના સેવ્ય સ્વપ શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથના કાર્યક્રમો યોજાશે ત્યારે ગઇકાલે મોટી હવેલી ખાતે રાત્રે વધાઇ કિર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહાકાવી પ.પૂ.ગો.108 શ્રી હરીરાયજી મહારાજ, શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી રસાદ્રરાયજી અને શ્રી પ્રેમાદ્રરાયજી સહિતના ગુજનો ઉપસ્થિત રહ્યા હતાં, સમીતીના મનમોહનભાઇ સોની સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિના પ્રમુખ જીતુભાઇ લાલ અને જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારી સહિત સમિતિના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આવતીકાલે હોટલ કલાતીત ખાતે રાત્રે 9:30 વાગ્યે રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ યોજાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech